ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-iv, b-ii, c-iii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iv, b-ii, c-iii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? તાંબુ સીસું ચાંદી સોનું તાંબુ સીસું ચાંદી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ? ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેલુગુ કન્નડ સંસ્કૃત તમિલ તેલુગુ કન્નડ સંસ્કૃત તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? અસહકાર હોમરૂલ સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ અસહકાર હોમરૂલ સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા C B D A C B D A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP