ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-iv, b-ii, c-iii, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-iii, c-ii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણરાજ મુલકરાજ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણરાજ મુલકરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP