GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે. ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે. iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1885 – 1920 દરમ્યાન જુની, ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે નીચેના પૈકી કોણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? i. ડાહ્યાભાઈ ધોળશાજી ii. અમૃત કેશવ નાયક iii. બેરીસ્ટર નૃસિંહ વિભાકર