GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

I, II, III અને IV
ફક્ત I, II અને IV
ફક્ત I, III અને IV
ફક્ત I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :
વર્ષ 2000 માં કંપનીનો આ તમામ બાબતો પર કુલ ખર્ચ કેટલો છે ?

રૂ. 446.44 લાખ
રૂ. 501.44 લાખ
રૂ. 544.44 લાખ
રૂ. 478.44 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જો 32x+3 - 244(3x) = -9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે ?

x એ ધન સંખ્યા છે
x એ ઋણ સંખ્યા છે.
આપેલ પૈકી કોઈ નહીં
x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

રાણીની વાવ
લાખોટા તળાવ
અડાલજની વાવ
સહસ્ત્રલિંગ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?
I. બિંદુસાર - અમિત્રાઘાટ
II. સમુદ્રગુપ્ત - પરાક્રમક
III. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય

ફક્ત I અને III
I, II, III અને IV
ફક્ત II, III અને IV
ફક્ત I, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ "અભિનયપંથે" નામની આત્મકથા લખી છે ?

અમૃત કેશવ નાયક
અમૃત જાની
જયશંકર "સુંદરી"
પ્રભાશંકર "રમણી"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP