GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. તખલ્લુસ I. મુમુક્ષુ II. વનમાળી III. સુકાની IV. મકરંદ લેખક a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ b. ઝવેરચંદ મેઘાણી c. કેશવલાલ ધ્રુવ d. આનંદશંકર ધ્રુવ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું. II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી. III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. અઝરારા ઘરાના II. લખનઉ ઘરાના III. ફરુખા ઘરાના IV. પંજાબ ઘરાના a. પંડીત સુધીરકુમાર સક્સેના b. મિંયા બક્ષુ ખાન c. હાજી વિલાયત અલીખાં d. ઝાકિર હુસેન