GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. નાટક I. હું જ સીઝર અને હું જ બ્રુટસ II. આખું આયખુ ફરીથી III. કુમારની અગાશી IV. રાજા મિડાસ નાટ્યકાર a. મધુ રે b. ચિનુ મોદી c. હસમુખ બારાડી d. લવકુમાર દેસાઈ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી. II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.