Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. એની બેસન્ટને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

રા.વિ.પાઠક
જલન માતરી
વેણીભાઈ પુરોહિત
કુતુબ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

પુલકેશી પહેલો
કીર્તિવર્મા
મંગલેશ
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP