Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જે. એ. હિક્કી
દેવેન્દ્રનાથ ઘોષ
દાદાભાઈ નવરોજી
એસ. એન. બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,745
1,826
1,735
1,836

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ?

રવિશંકર મહારાજ
ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ
મહાત્મા ગાંધીજી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP