Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : 'સરદાર ફૂલથીયે કોમળ હતા.'

યમક
વ્યતિરેક
અનન્વય
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નળ-A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ-B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ-B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.

16
30
20
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ?

મહારાષ્ટ્ર
તેલંગાણા
ગુજરાત
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા ?

ચાલુક્ય
મૈત્રક
રાષ્ટ્રકૂટો
ગુર્જર-પ્રતિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP