સામાન્ય જ્ઞાન (GK)
પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?

પ્રકરણ 17
પ્રકરણ 11
પ્રકરણ 12
પ્રકરણ 8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ઝવેરચંદ મેઘાણી
મોહનદાસ કરમચંદ ગાંઘી
ખબરદાર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

સીતાંશું યશચંદ્ર
બાલમુકુંદ દવે
પુજાલાલ
મનસુખલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP