GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

2, 3 અને 4
1, 2 અને 3
1, 2 અને 4
1, 3અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.
ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.
સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો.
1. કોણાર્કનું સૂર્યમંદિર
2. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ
3. બૃહદેશ્વર મંદિર
4. ખજૂરાહોના મંદિર
a. મધ્યપ્રદેશ
b. તમિલનાડુ
c. કર્ણાટક
d. ઓડિશા

1-d, 2-a, 3-c, 4-b
1-d, 2-b, 3-a, 4-c
1-d, 2-c, 3-b, 4-a
1-d, 2-c, 3-a, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP