Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
રાસબિહારી ઘોષ
હકીમ અજમલ ખા
બાલગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

કિશનસિંહ ચાવડા
ચં.ચી. મહેતા
ક.મુનશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ક્રિષ્ના
ગોદાવરી
ચંબલ
ભાગીરથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

9%
11%
8%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર વ્યાસ
પ્રેમાનંદ
રાજેન્દ્ર જહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP