GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ? સ્કિલ ડેવલપમેન્ટ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો સ્વચ્છ ભારત અભિયાન કેન્દ્ર પોષિત યોજનાઓ સ્કિલ ડેવલપમેન્ટ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો સ્વચ્છ ભારત અભિયાન કેન્દ્ર પોષિત યોજનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ? નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Mr Marathe was holding ___ match at the time of ___ explosion." Insert suitable articles. a, an the, an the, the a, the a, an the, an the, the a, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ પંક્તિનો છંદ ઓળખાવો. "મેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ !" હરિગીત વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.' સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ. સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ. સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે. સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ? વિદ્યુત મોહન વિદ્યુત શેઠ ઝામ્બી મટે નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત મોહન વિદ્યુત શેઠ ઝામ્બી મટે નિરીયા અલિસિયા ગાર્સિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP