GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં સમાચારોમાં રહેલ INS સંધ્યાક ___ છે.

તટરક્ષક પેટ્રોલીંગ જહાજ
સૌથી જૂનું હાઈડ્રોગ્રાફીક સરવે જહાજ
નૌકાદળનું અધતન ક્રૂડ ઓઈલ જહાજ
ન્યુક્લિયર સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી.

ઠાકોર સૂરજમલ
મગનજી
જોધા માણેક
વાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પક્ષપલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. તેનો બંધારણમાં સમાવેશ 1985 માં 52મા બંધારણીય સુધારણા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો.
2. આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો / ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેઓના પક્ષ દ્વારા આપવામાં આવેલા “વ્હીપ” (whips) નું પાલન કરવાનું કહે છે.
3. 91મા સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે “એકીકરણ” (merger) ની તરફેણ કરવા માટે પક્ષના સભ્યોના ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસૈની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.
2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.
3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પશ્ચિમિયા પવનો ભાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે બંને ગોળાર્ધમાં 35° થી 65° અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે.
2. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપ-ધ્રુવીય લઘુદાબ પટ તરફ વાય છે.
3. તે પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
UNESCO ની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતની કામચલાઉ યાદીમાં નીચેના પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યાં ?
1. કાંચીપુરમનું મંદિર
2. સાતપુડા ટાઈગર રીઝર્વ
3. વારાણસીના ગંગા ઘાટ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP