Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે.
પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે.
પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે.
પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP