Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ
આનંદશંકર ધ્રુવ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

47 ડિગ્રી સેલ્શિયસ
27 ડિગ્રી સેલ્ફિલ્શયસ
37 ડિગ્રી સેલ્શિયસ
57 ડિગ્રી સેલ્શિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?

સસરા - જમાઈ
દાદા – પૌત્ર
પિતા – પુત્ર
કાકા – ભત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?

1000 કિલોમીટર
2000 કિલોમીટર
500 કિલોમીટર
3000 કિલોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP