Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિનોબા ભાવે
રામકૃષ્ણ પરમહંસ
શ્રી રમણ મહર્ષિ
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

બળજબરીથી કઢાવવું
લૂંટ
ધાડ
ધાડ અને લૂંટ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ?

દાંતીવાડા ડેમ
મચ્છુ ડેમ
કડાણા ડેમ
ભાદર ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP