Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ-1872 મુજબ પુરાવાનો ભાર

આપેલ પૈકી એક પણ નહીં
બદલાતો રહી શકે છે
બદલાતો નથી
કાર્યવાહી ચાલે તેમ બદલાતો રહે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કોણ હતા ?

કૃષ્ણશંકર માસ્તર
ગોપાલકૃષ્ણ ગોખલે
શ્રીમદ રાજચંદ્ર
રાસબિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP