Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

વિલિયમ જેમ્સ
વિલ્હેમ વુન્ટ
સી.ટી. મોર્ગન
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ?

વનરાજ
ભીમદેવ
ભૂવડ
જયકિશોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
મ્યુનિસિપલ કમિશનર
આપેલ તમામ
પોલીસ સબ-ઈન્સ્પેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP