Gujarat Police Constable Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

અમદાવાદ મિલ કામદારની હડતાલ
બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“ભારતીય બંધારણ દિવસ" કયારે ઉજવાય છે ?

26 મી જાન્યુઆરી
6 મી જાન્યુઆરી
26 મી નવેમ્બર
15 મી ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ક.મા.મુનશી
ડો.બી.આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC ની કલમ - 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે ?

બળજબરીથી કઢાવવું
લૂંટ
ધાડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP