Gujarat Police Constable Practice MCQ Part - 3
"સાર્થ જોડણીકોશ" કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગૂજરાત વિધાપીઠ
ગુજરાત વિધાનસભા
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ?

સરકાર
ન્યાયાધીશ
વિદેશી દુશ્મનો
ઉપરોકત એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP