Gujarat Police Constable Practice MCQ Part - 4
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

શિલ્પ કળા
સ્થાપત્ય કળા
રંગકળા
અભિનય કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973ની કલમ 328 થી 339 કઈ બાબત સાથે સંકળાયેલી છે?

પબ્લિક પ્રોસિક્યુટર સંદર્ભે
અસ્થિર મગજના આરોપી સંદર્ભે
આપેલ પૈકી એક પણ નહીં
જામીન અરજી સંદર્ભે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP