Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો.

આપેલ બંને
PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી.
આપેલ પૈકી કોઈ નહીં
IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી પી.વી. નરસિંહરાવ
શ્રી આઈ.કે. ગુજરાલ
શ્રી એચ.ડી. દેવગોવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યમુના એક્સપ્રેસ-વે કયા બે શહેરોને જોડે છે ?

મેરઠથી આગરા
ગ્રેટર નોઈડાથી આગરા
કાનપુરથી લખનૌ
વારાણસીથી આગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP