GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
"હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ?

યશવંતરાવ ચૌહાણ
એસ.કે. પાટીલ
શંકરરાવ દેવ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ?

ભુજના ભુજિયા ડુંગર ઉપર
ગાંધીધામ ખાતે
માંડવીના દરિયાકિનારે
ભચાઉ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP