Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2100 રૂપિયા
2000 રૂપિયા
2200 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
10 છોકરાઓ અથવા 20 છોકરીઓ એક કાર્ય 10 દિવસમાં સમાપ્ત કરી શકે છે. જો હવે 10 છોકરાઓ અને 20 છોકરીઓ સાથે મળીને કાર્ય કરશે તો કેટલા દિવસમાં તેઓ તે કાર્ય સમાપ્ત કરી શકશે ?

Talati Practice MCQ Part - 7
પ્રાચીન કાળમાં જોજાકભુક્તિ નામથી કયો પ્રદેશ જાણીતો હતો ?

માળવા
બુંદેલખંડ
કનોજ
અણહિલવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP