Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

સ્વામિ રામદાસ
વિવેકાનંદ
ચૈતન્ય મહાપ્રભુ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

30
26
32
31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સમાસ ઓળખાવો : નીલાંબર

બહુવ્રીહિ
ઉ૫પદ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP