GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
લેસર (Lasers) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

લેસર પ્રકાશની અત્યંત સમાંતરીત કિરણલક્ષી (Highly collimated beams of light) છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
લેસર અસુસંબંધ સ્વરૂપ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે.
2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે.
3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી.
4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા "રાજ્ય પુન:ગઠન આયોગ"ના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નેહરૂ
વલ્લભભાઈ પટેલ
હૃદયનાથ કુંજરૂ
ફઝલ અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
SAARC વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. SAARC ની સ્થાપના 1985માં ઢાકા ખાતે થઈ હતી.
2. ઓસ્ટ્રેલિયા, ચીન અને ઈરાન એ SAARC ના નિરીક્ષકો છે.
3. દક્ષિણ એશિયાઈ મુક્ત વ્યાપાર કરાર (South Asian Free Trade Agreement) ઉપર 2009માં હસ્તાક્ષર થયા હતા.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
તાજેતરમાં વડાપ્રધાને ભારતનાં વિવિધ સ્થળોએથી કેવડીયા સુધી નીચેના પૈકી કઈ ટ્રેનોનું ઉદ્દઘાટન કર્યું ?
i. કેવડીયા - વારાણસી, કેવડીયા - દાદરા
ii. કેવડીયા - અમદાવાદ, કેવડીયા - પ્રતાપનગર
iii. કેવડીયા - ચેન્નાઈ, કેવડીયા - રેવા
iv. કેવડીયા - હઝરત નિઝામ્મુદ્દિન

ફક્ત i, ii અને iv
ફક્ત i અને iii
i, ii, iii અને iv
ફક્ત ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
K એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. જ્યારે S તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે ?

85
100
90
75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP