GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) લેસર (Lasers) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને લેસર અસુસંબંધ સ્વરૂપ ધરાવે છે. આપેલ પૈકી એક પણ નહીં લેસર પ્રકાશની અત્યંત સમાંતરીત કિરણલક્ષી (Highly collimated beams of light) છે. આપેલ બંને લેસર અસુસંબંધ સ્વરૂપ ધરાવે છે. આપેલ પૈકી એક પણ નહીં લેસર પ્રકાશની અત્યંત સમાંતરીત કિરણલક્ષી (Highly collimated beams of light) છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે START (સ્ટ્રેટેજીક આર્મ્સ રીડકશન ટ્રીટી) જો 5 વર્ષ માટે લંબાવવાની દરખાસ્ત કરી ? વ્લાદિમિર પુતિન બોરીસ જ્હોનસન એંટોનિયો ગુટેરેસ બાઈડેન વ્લાદિમિર પુતિન બોરીસ જ્હોનસન એંટોનિયો ગુટેરેસ બાઈડેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ એક્સ સીટુ સર્વેક્ષણ પદ્ધતિ (Ex Situ Conservation)નો પ્રકાર નથી ? વનસ્પતિ ઉદ્યાન આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રીય ઉદ્યાનો બીજ છત (Seed Vault ) વનસ્પતિ ઉદ્યાન આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રીય ઉદ્યાનો બીજ છત (Seed Vault ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે ? ભત્રીજી મામા ભત્રીજો કાકા ભત્રીજી મામા ભત્રીજો કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત "મત્તવિલાસ પ્રહસન" લખ્યું હતું ? મહેન્દ્રવર્મન પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -I નરસિંહવર્મન -II મહેન્દ્રવર્મન પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -I નરસિંહવર્મન -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે. આપેલ બંને આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે. આપેલ બંને આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP