GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

લાલબહાદુરશાસ્ત્રી
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ?

ઑક્ટોબર, 2001 માં
ઑક્ટોબર, 1996 માં
જાન્યુઆરી, 1995 માં
ઑક્ટોબર, 1990 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

મધુસૂદન ઢાંકી
સુનિલ કોઠારી
ચીમનભાઈ ત્રિવેદી
ધીરેન્દ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ?

સપ્તપદી, પંડિત આકાશ
ઉત્તરોત્તર
પંડિત આકાશ
કિનારે કિનારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP