ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ પશ્ચિમ બંગાળ કેરળ દિલ્હી તમિલનાડુ પશ્ચિમ બંગાળ કેરળ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D B C A D B C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? પહેલી બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP