જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?
જાહેર વહીવટ (Public Administration)
માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે જેમાં SWAGAT એટલે ?
System of Wide Attention for Grivences Technic
આપેલ પૈકી એક પણ નહીં
State Wide Area Grivences Application Technic
State Wide Attention on Grievances by Application of Technology