Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

દસમી સદી
બારમી સદી
અગિયારમી સદી
તેરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

ભોળાભાઈ પટેલ
પન્નાલાલ પટેલ
જ્યોતિન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP