વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MASTનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ? હવામાન વિભાગ PRL DRDO ISRO હવામાન વિભાગ PRL DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જી. સી. એન. ઈ. પી. (GCNEP) એટલે ___ જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ જિઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ જિઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો ? ભારત માલદિવ્સ બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ભારત માલદિવ્સ બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) Reusable Launch Vehicle (RLV) ને સંપૂર્ણ સફળ થવા માટે કેટલા તબક્કાઓમાંથી પસાર થવું પડે ? 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'નિસારગ્રુના' શું છે ? પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP