Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

700
800
750
650

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

ચિત્તરંજનદાસ
લાલા લજપતરાય
મોતીલાલ નહેરુ
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ?

આલપખાન
મુઝફ્ફરશાહ પ્રથમ
કુતુબુદ્દીન મહમદશાહ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP