GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ?

શ્રીમતી ઇન્દિરા ગાંધી
પી.વી.વનરસિમ્હારાવ
શ્રી અટલબિહારી વાજપેયી
ડૉ. મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP