ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ?

માધ્યમિક
ગ્રેજ્યુએટ
K.G.I.
પ્રાથમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર
નાણા મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ઇલેક્ટ્રોનિક્સ
ભૂસ્તરશાસ્ત્ર
જૈવ રસાયણશાસ્ત્ર
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP