GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.

દિવાન પરિવાર
અચરતલાલ ગીરધરલાલ પરિવાર
કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર
તાંબ્વેકર પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP