GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ?

સામાન્ય વહીવટ વિભાગ
કૃષિ વિભાગ
કાયદા વિભાગ
મહેસુલ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રોફેસર તલસાણે
પ્રકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર આયંગર
પ્રોફેસર થિઓ ફેસ્ટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP