Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

કવિ નર્મદ
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

ગુણોત્સવ
સ્કૂલ ગ્રેડિંગ
કન્યા કેળવણી
શાળા પ્રવેશોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP