Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

5 વર્ષ
2 વર્ષ
3 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

સોલંકી
ચાવડા
રાષ્ટ્રકૂટો
વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

પુસ્તકાલય
અભિલેખાગાર
અભિલેખ મંદિર
અભિલેખપોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ યોજનાની વાર્ષિક વીમા મુદ્દતનો સમયગાળો જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
1 એપ્રિલ – 31 માર્ચ
1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર
1 જૂન – 31 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'દ્વાર અને દીવાલ' કોની કૃતિ છે ?

રાવજી પટેલ
નટવરલાલ પંડ્યા
લાભશંકર ઠાકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP