Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

ચંદ્રવદન મહેતા
રમણલાલ સોની
જયંતી દલાલ
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

ન્હાનાલાલ
નર્મદા
રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

3 : 4
5 : 8
1 : 2
4 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?

વડોદરા (1939)
અમદાવાદ (1942)
ભાવનગર (1941)
રાજકોટ (1945)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP