Talati Practice MCQ Part - 2 નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે. ગુજરાત આસામ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત આસામ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો. ઉજ્જૈન કર્ણાવતી કુંતલ વારંગલ ઉજ્જૈન કર્ણાવતી કુંતલ વારંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ? સુરેશ દલાલ જયંત પાઠક ગૌરીશંકર જોશી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ગૌરીશંકર જોશી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી હનુમાન જયંતી મહા શિવરાત્રી જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતી મહા શિવરાત્રી જન્માષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ? કાકા કાલેલકર રમણલાલ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી કાકા કાલેલકર રમણલાલ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નિઝર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ તાપી છોટાઉદેપુર ભરૂચ પંચમહાલ તાપી છોટાઉદેપુર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP