ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

ગરીબી નાબૂદી
સિંચાઈ
ભારે ઉદ્યોગો
વીજળી અને વાહનવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ?

1954, 1978 અને 2016
1953, 1976 અને 2016
1956, 1975 અને 2016
1957, 1974 અને 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP