Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
કિશોરલાલ મશરૂવાળા
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
પાણી શેનું બનેલું છે ?

પોટાશ - હાઈડ્રોજન
ઓક્સિજન - થોરીયમ
હાઈડ્રોજન - ઑક્સિજન
હાઇડ્રોજન - ગંધક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP