Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરું ’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
શામળ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ટેફલોન
રોલ્ડ ગોલ્ડ
પોલિએમાઈડ
ઝીંક ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
કાલિદાસ
કવિ ભવભૂતિ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP