Talati Practice MCQ Part - 1
‘નિર્ઝણી’ કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
બોટાદકર
મનુભાઈ પંચોળી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

મહંમદ બેગડો
ભીમદેવ ત્રીજો
કુમારપાળ
વિસલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

50
100
25
75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– કુણા પાનની લાલ રેખાઓ

નસપાની
ટશર
પાનોત્રી
પાનરગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP