Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

સરસ્વતી
નિરંજના
યમુના
ઋઝુપાલિકા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

નર્મદ
મણિશંકર રત્નજી ભટ્ટ
રા.વિ. પાઠક
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ?

42 કલાક
6 કલાક
36 કલાક
7 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

મહાત્મા ગાંધી
ઈલાબેન ભટ્ટ
ત્રિભુવનદાસ પટેલ
આચાર્ય વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP