Talati Practice MCQ Part - 8
ગુજરાતના લેખકો અને તેમની કૃતિઓને સાચી રીતે ગોઠવો.
P) પદ્મનાભ
Q) ભાલણ
R) ભીમ
S) વાસુ
1) દશમસ્કંધ
2) પ્રબોધ પ્રકાશ
3) સગાળશા આખ્યાન
4) કાન્હડદે પ્રબંધ

Q-1,P-2,R-3,S-4
P-4,Q-1,R-2,S-3
S-3,Q-4,R-2,P-1
R-2,Q-3,P-4,S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર શનિવારે
મહિનાના ચોથા શુક્રવારે
દર મંગળવારે
મહિનાના બીજા મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રથમ ચરણમાં=13 માત્રા અને બીજા ચરણમાં=11 માત્રા ક્યા છંદમાં છે ?

હરિગીત
દોહરો
ચોપાઈ
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

સેના પ્રમુખ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP