GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મલિન જળમાં રહેલા વિઘટનપાત્ર જથ્થાને માપવાની રીત છે.

રંગ અને ગંધનું પરિક્ષણ
જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી
પીએચ અને તાપમાન કસોટી
દ્રાવ્ય ઘન કચરાનું વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કલમ-80E હેઠળ નીચેના પૈકી શેના માટે કપાત આપવામાં આવે છે ?

મેડિકલ ટ્રીટમેન્ટ અંગે
ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે
માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે
લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP