સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્માવહન
ઉષ્મા નિર્ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

મણિપુર - અગ્નિતત્વ
અનાહત - જલતત્વ
મૂલાધાર - પૃથ્વી તત્વ
સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP