કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે.

ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં
10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં
ગુરુ અર્જુનદેવની યાદમાં
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ?

મેંગલુરુ
વિશાખાપટ્ટનમ
કોચી
ઈન્દોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP