Talati Practice MCQ Part - 9
સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે.

અનુવંશ
સ્થળાંતર
ફલનક્રિયા
ઉત્ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

નાગાર્જુન
મહર્ષિ સુશ્રુત
વરાહ મિહિર
મહર્ષિ ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ?

ગંગા પર્વત
કાંચન જંઘા
માઉન્ટ એવરેસ્ટ
ગુરૂશિખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ધનસુખલાલ મહેતા
ક. મા. મુન્શી
જયંતી દલાલ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP