ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. માત્ર રાજ્ય સભામાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર લોકસભા માત્ર રાજ્ય સભામાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 253 250 245 238 253 250 245 238 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર બી. આર. આંબેડકર જે. બી. કૃપલાણી આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર બી. આર. આંબેડકર જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-2 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 આર્ટિકલ-2 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું ? ઈ.સ.1973 ઈ.સ.1971 ઈ.સ.1977 ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1971 ઈ.સ.1977 ઈ.સ.1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? રાંચી બેંગ્લોર મુંબઈ હૈદરાબાદ રાંચી બેંગ્લોર મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP