ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

માત્ર રાજ્ય સભામાં
બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ
બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં
માત્ર લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

આપેલ પૈકી કોઈ નહીં
અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર
બી. આર. આંબેડકર
જે. બી. કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-2
આર્ટિકલ-7
આર્ટિકલ-9
આર્ટિકલ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP